વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું

મોટાભાગના લોકો ભોજન ખાધા પછી પેટની સમસ્યાથી પરેશાન રહે છે. જેમ કે ગેસ,કબજીયાત અથવા તો પેટ બગડવુ. જોકે તેનો સીધો સંબંધ તમારા પાચનતંત્ર સાથે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર હેરાન કરે છે તો તમારું પાચનતંત્ર કમજોર હોય શકે છે. જો તમે આ પરેશાનીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે પાચનતંત્રને તંદુરસ્ત રાખવું પડશે. […]

વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:10 PM

મોટાભાગના લોકો ભોજન ખાધા પછી પેટની સમસ્યાથી પરેશાન રહે છે. જેમ કે ગેસ,કબજીયાત અથવા તો પેટ બગડવુ. જોકે તેનો સીધો સંબંધ તમારા પાચનતંત્ર સાથે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર હેરાન કરે છે તો તમારું પાચનતંત્ર કમજોર હોય શકે છે. જો તમે આ પરેશાનીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે પાચનતંત્રને તંદુરસ્ત રાખવું પડશે. આવો જાણીએ કે કેવી રીતે તમારું પાચનતંત્ર તમે મજબૂત બનાવી શકો છો ?

1). કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી ભોજન ખાય છે અને આ જ કારણથી ભોજનને જ સારી રીતે ચાવતા નથી જેના કારણે ભોજન આસાનીથી પચતું નથી. જેથી સારું રહેશે કે તમે ભોજન ચાવીને ખાવ. તેનાથી પાચન શક્તિ મજબૂત થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

2). હૂંફાળું પાણી તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. જેથી ભોજન ખાધા પછી તમારી પાચનશક્તિ મજબૂત કરવા માટે હૂંફાળું પાણી અચૂકથી પીવું જોઈએ.

3). વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત થાય છે. તો તમારી ડાયટમાં વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે સંતરા, કિવી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેનો સમાવેશ કરો.

4). કેટલાક લોકો ખાતી વખતે ખૂબ જ વધારે ભોજન ખાય છે.પરંતુ આવું કરવું યોગ્ય નથી.જેની સીધી અસર તમારી પાચન તંત્ર પર પડે છે અને તેનાથી ભોજન પચવામાં પણ સમસ્યાઓ થઈ શકે છે, સાથે જ પેટ સંબંધિત બીજી અનેક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જેથી થોડું થોડું કરીને ભોજન ખાવું જોઈએ.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">