વડોદરામાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રૂ. 400 કરોડના કામોનું ખાતમૂહૂર્ત, કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ ન હોતું : રૂપાણી

વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 400 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું. પાદરા પાણી પુરવઠા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા CM રૂપાણીએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડતો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં નળ તો […]

વડોદરામાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રૂ. 400 કરોડના કામોનું ખાતમૂહૂર્ત, કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ ન હોતું : રૂપાણી
Follow Us:
| Updated on: Dec 05, 2020 | 5:13 PM

વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 400 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું. પાદરા પાણી પુરવઠા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા CM રૂપાણીએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડતો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ નહોતું. કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે 1980થી 1990માં રાજ્ય સરકાર ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાતુ. પરંતુ 100 ટેન્કર પાણી પહોંચતું અને 500 ટેન્કર પાણીનું બિલ બનતું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">