વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત 17 જેટલા મુસાફરો ઘાયલ, તમામ લોકો સુરતનાં રહેવાસી હોવાનું ખુલ્યું

વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા […]

વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત 17 જેટલા મુસાફરો ઘાયલ, તમામ લોકો સુરતનાં રહેવાસી હોવાનું ખુલ્યું
Follow Us:
| Updated on: Jan 18, 2021 | 3:42 PM

વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ તમામ લોકો સુરતના વતની છે. તેઓ ટેમ્પોમાં સવાર થઈને પાવાગઢ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા કલેક્ટર શાલિની અગ્રવાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રને સૂચના આપી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">