ભાજપમાં વિવાદ થયો શાંત, ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ હરકતમાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમને મળવા ગયા હતા અને આ મુલાકાત સફળ રહી હતી. કેતન ઈનામદારે આ મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યાં છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. […]
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ હરકતમાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમને મળવા ગયા હતા અને આ મુલાકાત સફળ રહી હતી. કેતન ઈનામદારે આ મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યાં છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. આમ અંતે આ વિવાદ શાંત થયો છે. જુઓ અમારો અહેવાલ…
આ પણ વાંચો : ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો