ભારતબંધમાં જોડાવાને લઈ ભરૂચમાં બે ફાંટા, વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું
ભરૂચમાં વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું છે. ભારત બંધમાં જાણે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પક્ષ પ્રમાણે ભાગલા પડી ગયા હોય તેવો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કે ભાજપે લોકોને નહી જોડાવા માટે અપીલ કરી છે. Web Stories View more […]
ભરૂચમાં વડદલા એપીએમસી ભારતબંધનાં એલાનમાં નહી જોડાય,જ્યારે કે મહંમદપુરા એપીએમસી ખેડૂતોના બંધમાં જોડાયું છે. ભારત બંધમાં જાણે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પક્ષ પ્રમાણે ભાગલા પડી ગયા હોય તેવો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કે ભાજપે લોકોને નહી જોડાવા માટે અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો