વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, જાણો શું કહ્યું અનલોક-1ને લઈને ?

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ […]

વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, જાણો શું કહ્યું અનલોક-1ને લઈને ?
http://tv9gujarati.in/vada-pradhan-nu-desh-ne-sambotha
Follow Us:
| Updated on: Jun 16, 2020 | 11:47 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ શક્યો.

નરેન્દ્ર મોદી દ્વારા એ પણ કહેવામાં આવ્યુ કે રોજીંદા જીવનમાં માસ્કનો ઉપયોગ અનિર્વાય છે. જો ખૂદથી સાવચેતી રાખવામાં આવશે તો કોરોનાથી બચી શકીશું

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">