સુરત પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, ઉત્તરાયણને પગલે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ

સુરત પોલીસે ઉત્તરાયણને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના તમામ ઓવરબ્રિજ પરથી બે દિવસ માટે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉતરાયણ પર્વે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હીલર પર પ્રતિબંધ છે. 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.   Web Stories View more […]

સુરત પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, ઉત્તરાયણને પગલે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 8:51 AM

સુરત પોલીસે ઉત્તરાયણને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના તમામ ઓવરબ્રિજ પરથી બે દિવસ માટે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉતરાયણ પર્વે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હીલર પર પ્રતિબંધ છે. 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી પસાર થનારા સામે IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તરાયણમાં દોરીથી કોઈને ઈજા ન થાય તે માટે પોલીસે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પરંતુ જે ટુ વ્હીલરની આગળ રિંગ લગાવી હશે તેને જવા દેવામાં આવશે. જો કે તાપી નદી પરના તમામ પુલ પરથી ટુ વ્હીલર ચાલકો અવર જવર કરી શકશે. સુરત પોલીસનું જાહેરનામું ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે છે. ત્યારે વાહન ચાલકો જાહેરનામાને આવકારી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ઉત્તરાયણ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ઊંધીયું, ચિક્કી વેચતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">