જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને […]

જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 7:19 AM

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહત્વનું છે કે, 2 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના સોનગઢમાં જમીનના મામલામાં 10 આદિવાસીઓની હત્યા કરી દેવાઈ હતી. જે મામલે 25 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ આ મામલો હવે રાજનીતિક રંગ પકડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.ત્યારે કોંગ્રેસ આ મામલાને કોઈ રીતે મૂકી શકે તેમ નથી. જેને લઈ ખુદ પ્રિયંકા ગાંધી મેદાને આવ્યા છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશની જવાબદારી પણ પ્રિયંકા ગાંધી પાસે જ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">