યોગી સરકારને પડકાર આપી કરી મોટી ભૂલ! નુકસાનીની ભરપાઈ તો કરવી જ પડશે
શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથની ઓફિસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં CAA વિરુદ્ધ યુપીમાં તોફાનો ફેલાવનારા તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું છે કે, ‘દરેક તોફાનો ફેલાવનારા વિચારે છે કે તેમણે યોગીજીની શક્તિને પડકાર આપીને મોટી ભૂલ કરી છે. તોફાની તત્વો સામે સરકાર જે પ્રકારની કાર્યવાહી કરે છે તે આખા દેશમાં એક ઉદાહરણ […]
શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથની ઓફિસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં CAA વિરુદ્ધ યુપીમાં તોફાનો ફેલાવનારા તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું છે કે, ‘દરેક તોફાનો ફેલાવનારા વિચારે છે કે તેમણે યોગીજીની શક્તિને પડકાર આપીને મોટી ભૂલ કરી છે. તોફાની તત્વો સામે સરકાર જે પ્રકારની કાર્યવાહી કરે છે તે આખા દેશમાં એક ઉદાહરણ બની ગયું છે.’
दंगाईयों के खिलाफ CM श्री @myogiadityanath जी की सरकार के रौद्र रूप को देख हर उन्मादी यही सोच रहा है कि उन्होंने योगी जी की सत्ता को चुनौती देकर बहुत बड़ी गलती कर दी है।दंगाइयों के खिलाफ सरकार जिस तरह की कार्रवाई कर रही है वो पूरे देश में एक मिसाल बन चुकी है। #TheGreat_CmYogi
— Yogi Adityanath Office (@myogioffice) December 27, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બીજા ટ્વીટમાં લખ્યું છે કે, ‘નાગરિકત્વ સુધારા અધિનિયમ 2019 અંગે અસમંજસમાં રહેલા તોફાની તત્વો પાસેથી થયેલા નુકશાનની ભરપાઈ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયને દરેકે અનુસરવું જોઈએ અને આ પગલું દેશમાં એક ઉત્તમ ઉદાહરણ બનશે.
नागरिकता (संशोधन) कानून 2019 को लेकर हिंसा पर उतारू दिग्भ्रमित लोगों से अब वसूली की कार्रवाई हो रही है। मुख्यमंत्री श्री @myogiadityanath जी का यह निर्णय अनुकरणीय है और उपद्रवियों पर यह कार्रवाई देश में अप्रतिम मिसाल बनेगी।
वसूली तो होकर रहेगी।
— Yogi Adityanath Office (@myogioffice) December 27, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત, જુઓ VIDEO
આગળનાં ટ્વીટમાં લખ્યું છે કે, ‘એક જ કેસમાં બે ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા અને જેમાં લખ્યું હતું કે, દરેક હુલ્લડ કરનારા ભયભીત છે અને યોગી સરકારના કડક વલણથી બધા તોફાનો ફેલાવનારા શાંત છે. હવે જેણે નુકસાન કર્યું છે તેની ભરપાઈ નુકશાનકર્તાએ જ કરવી પડશે અને આ યોગીજીની ઘોષણા છે. દરેક હિંસક પ્રવૃત્તિ હવે રડશે કારણ કે યુપીમાં યોગી સરકાર છે.’
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]