VIDEO: કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપી સ્પષ્ટતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર મુદ્દે અપાયેલા નિવેદન બાદ વિવાદે જન્મ લીધો છે. જેને લઈને સંસદમાં પણ હંગામો થયો હતો. રાજ્યસભા અને લોકસભામાં આ મામલાને લઈ ચર્ચાઓ થઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકરે આધિકારીક નિવેદન આપ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, કાશ્મીર એ ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અને આ મુદ્દે PM મોદીએ કોઈ […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર મુદ્દે અપાયેલા નિવેદન બાદ વિવાદે જન્મ લીધો છે. જેને લઈને સંસદમાં પણ હંગામો થયો હતો. રાજ્યસભા અને લોકસભામાં આ મામલાને લઈ ચર્ચાઓ થઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકરે આધિકારીક નિવેદન આપ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, કાશ્મીર એ ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અને આ મુદ્દે PM મોદીએ કોઈ મધ્યસ્થાની રજૂઆત કરી નથી.
https://twitter.com/tv9gujarati/status/1153545187794100224
આ પણ વાંચોઃ સાંસદ કિરીટ સોલંકીએ બલિદાની સંત મેઘમાયાના નામ પર યોજના શરૂ કરવાની માગ કરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વજીરે આઝમ વચ્ચેની મુલાકત સમયે કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો છે. અમેરિકા આ મામલે મધ્યસ્થા કરવા તૈયાર છે અને PM મોદીએ પણ મધ્યસ્થાની રજૂઆત કરી હોવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. પરંતુ ભારતના વિદેશ પ્રધાને આ અંગે સ્પષ્ટા આપી દીધી છે. સાથે મધ્યસ્થાના તમામ દાવાને નકારી દીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો