ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની VIP સુરક્ષાથી 50 સુરક્ષાકર્મી હટાવશે

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં 50 સુરક્ષાકર્મીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલનું માનવું છે કે આ બધા જ સુરક્ષાકર્મીઓને લોકોની સેવા કરવી જોઈએ. ત્યારે આનંદીબેન પટેલે લીધેલા આ પગલાની સરાહના થઈ રહી છે. VIP કલ્ચરને ખત્મ કરવાની દિશામાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મજબૂત […]

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની VIP સુરક્ષાથી 50 સુરક્ષાકર્મી હટાવશે
Anandiben Patel
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 2:55 AM

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની VIP સુરક્ષામાં 50 સુરક્ષાકર્મીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલનું માનવું છે કે આ બધા જ સુરક્ષાકર્મીઓને લોકોની સેવા કરવી જોઈએ. ત્યારે આનંદીબેન પટેલે લીધેલા આ પગલાની સરાહના થઈ રહી છે.

VIP કલ્ચરને ખત્મ કરવાની દિશામાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મજબૂત પગલુ ભર્યુ છે. રાજ્યપાલે તેમની સુરક્ષામાં લાગેલા 50 સુરક્ષાકર્મીઓને ઓછા કરવાનો નિર્ણય કર્યો છે. તેમને તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય નાગરિકની સેવા કરવી જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જુલાઈએ મોટો ફેરફાર કરતા આનંદીબેન પટેલની ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરી હતી. ઉત્તરપ્રદેશ સિવાય પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં પણ નવા રાજ્યપાલની નિમણુક કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં આનંદીબેન પટેલની જગ્યાએ જગહલાલ જી ટંડનને ગર્વનર બનાવવામાં આવ્યા હતા, જે પહેલા બિહારના રાજ્યપાલ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બન્યા પછી આનંદીબેન પટેલ સતત જનહિતના પગલા ભરી રહ્યા છે. આ પહેલા તેમને સામાન્ય લોકો માટે રાજભવનના દ્વાર ખોલવાનો નિર્ણય લીધો હતો. હવે સામાન્ય નાગરિક તેમના પરિવારની સાથે રાજભવન જોવા આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અઠવાડિયામાં 2 દિવસ મંગળવાર અને ગુરૂવાર સાંજે 4થી 6 વાગ્યા સુધી રાજભવન સામાન્ય લોકો માટે ખુલ્લુ રહેશે. સ્કૂલ મેનેજમેન્ટ સ્ટૂડન્ટસની સાથે પહેલા જ સૂચના આપીને સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાજભવન જોવા માટે આવી શકે છે. રાજભવન જોવા આવતા લોકો માટે તેમનું ઓળખપત્ર સાથે લાવવું જરૂરી છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">