CAA હિંસા : પોસ્ટર્સ મુદે હાઈકોર્ટની ફટકાર બાદ સુપ્રીમ કોર્ટમાં જશે યોગી સરકાર!

ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ભારે આગચંપી થઈ હતી. આ દરમિયાન અમુક જાહેર સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું હતું. યોગી સરકારના પોલીસ વિભાગે આ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના ફોટાઓ જાહેરમાં લગાવ્યા હતા. જો કે હાઈકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે અને આ પોસ્ટર્સ હટાવી દેવા આદેશ આપ્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા […]

CAA હિંસા : પોસ્ટર્સ મુદે હાઈકોર્ટની ફટકાર બાદ સુપ્રીમ કોર્ટમાં જશે યોગી સરકાર!
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 5:33 PM

ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ભારે આગચંપી થઈ હતી. આ દરમિયાન અમુક જાહેર સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું હતું. યોગી સરકારના પોલીસ વિભાગે આ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના ફોટાઓ જાહેરમાં લગાવ્યા હતા. જો કે હાઈકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે અને આ પોસ્ટર્સ હટાવી દેવા આદેશ આપ્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

yogi-adityanath-speaks-on-caa-protests-in-lucknow

આ પણ વાંચો :  લખનઉ હિંસા : પોસ્ટર્સ મુદે અલ્હાબાદ હાઈકોર્ટેની સરકારને ફટકાર, જાણો શું કહ્યું?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે હાઈકોર્ટના આ આદેશની સામે યોગી સરકાર ઝુકે તેવી સ્થિતિમાં નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ મુદે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને હાઈકોર્ટના આદેશને પડકારી શકે છે. યોગી આદિત્યનાથે જાણકારી આપી છે કે હાઈકોર્ટના આદેશનું અઘ્યનન કરવામાં આવી રહ્યું છે. જો કે અંતિમ નિર્ણય યોગી સરકારના હાથમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

violence-allahabad-high-court-issued-notice-to-yogi-adityanath-government-on-putting-posters-of-recovery-from-accused

કોર્ટે સુનાવણી કરતાં કહ્યું હતું કે ક્યા કાયદા મુજબ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા તેની જાણકારી આપવામાં આવે. જો કે યોગી સરકારના પ્રતિનિધિએ દલીલ કરતાં જણાવ્યું કે આ તમામ આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેઓએ હાજરી ન આપતા આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. કોર્ટે સખ્ત શબ્દોમાં કહીં દીધું કે આવી રીતે પોસ્ટર્સ લગાવવા તે પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. આ પોસ્ટર્સ હટાવવા માટે આદેશ પણ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">