PM KISAN યોજનાનો બીજો અને ત્રીજો હપ્તો આ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધી નથી મળ્યો!

ઉત્તરપ્રદેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બીજો અને ત્રીજો હપ્તો અત્યાર સુધી મળ્યો નથી. રાજ્યમાં કોઈ પણ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો નથી, ત્યારે બીજી તરફ યોજનાના 30 ટકા લાભાર્થીઓને અત્યાર સુધી બીજો હપ્તો મળ્યો નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયાની રકમ મળે છે. રકમ ત્રણ હપ્તામાં સીધા […]

PM KISAN યોજનાનો બીજો અને ત્રીજો હપ્તો આ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધી નથી મળ્યો!
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 3:22 AM

ઉત્તરપ્રદેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બીજો અને ત્રીજો હપ્તો અત્યાર સુધી મળ્યો નથી. રાજ્યમાં કોઈ પણ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો નથી, ત્યારે બીજી તરફ યોજનાના 30 ટકા લાભાર્થીઓને અત્યાર સુધી બીજો હપ્તો મળ્યો નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયાની રકમ મળે છે. રકમ ત્રણ હપ્તામાં સીધા જ ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા થાય છે.

રાજ્યના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ કહ્યું 5,320 કરોડ રૂપિયા 1.58 કરોડ ખેડૂતોના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બધા જ લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળી ગયો છે પણ લગભગ 50 લાખ ખેડૂતોને બીજો હપ્તો મળ્યો નથી. લોકસભા ચૂંટણી દરમિયાન લાગેલા મોડલ કોડ ઓફ કંડક્ટના કારણે સમય લાગ્યો છે. લાભાર્થીઓનો ત્રીજો હપ્તો બાકી છે, જે તેમના ખાતામાં ઝડપી જ ટ્રાન્સફર કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે કોઈને પણ હેરાન થવાની જરૂર નથી. ખેડૂતો માટે કરેલા વાયદાને અમે જરૂર પુરા કરીશુ. રકમ ઝડપી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો બીજો હપ્તો એપ્રિલ-જુલાઈમાં જમા થવાનો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને અન્ય ઘણા રાજ્યો પહેલેથી જ ત્રીજા હપ્તાની ચૂકવણી કરી ચૂક્યા છે પણ ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને રકમ મળી નથી. આ મુદ્દાને લઈને ભારતીય ખેડૂત યૂનિયનના હરિનામ સિંહે કહ્યું કે ચૂંટણી પહેલા મોટા-મોટા વાયદા કરવામાં આવે છે પણ યોજના યોગ્ય રીતે અમલમાં નથી. રાજ્ય સરકારે ચૂકવણી કરવામાં પહેલેથી જ મોડુ કર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા ફેબ્રુઆરીમાં કરી હતી. સ્કીમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ ગોરખપુરથી કર્યુ હતુ. જ્યાંથી 1 કરોડ ખેડૂતોના બૅન્ક ખાતામાં 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">