કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું કોરોનાના કારણે થયું અવસાન
કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન થયું છે. સુરેશ અંગડીનું કોરોના વાઈરસના કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે સુરેશ અંગડી છેલ્લા બે સપ્તાહથી એઈમ્સમાં દાખલ હતા. & Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : 25-04-2024 માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે […]
કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન થયું છે. સુરેશ અંગડીનું કોરોના વાઈરસના કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે સુરેશ અંગડી છેલ્લા બે સપ્તાહથી એઈમ્સમાં દાખલ હતા.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો