કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં, કહ્યું કે મારા સંપર્કમાં આવેલા લોકો ઝડપી કરાવે તપાસ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ટ્વીટમાં તેમને લખ્યું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અનુરોધ કરૂ છું કે તે ઝડપી તપાસ કરાવી લે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાતની પેટાચૂંટણીને […]
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ટ્વીટમાં તેમને લખ્યું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અનુરોધ કરૂ છું કે તે ઝડપી તપાસ કરાવી લે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાતની પેટાચૂંટણીને લઈને 2 દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાઓ કરી હતી.
https://twitter.com/smritiirani/status/1321436270736875524?s=20
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો