VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ બિલમાં છ દશક જુના નાગરિકતા કાનૂનમાં સંશોધનની વાત છે. આ પણ વાંચો: VIDEO: દિલ્લીના ફિલ્મીસ્તાનની ફેક્ટરીમાં ફરીથી લાગી આગ, ગઈકાલે અગ્નિકાંડમાં 43 લોકોનાં થયા હતા […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ બિલમાં છ દશક જુના નાગરિકતા કાનૂનમાં સંશોધનની વાત છે.
આ પણ વાંચો: VIDEO: દિલ્લીના ફિલ્મીસ્તાનની ફેક્ટરીમાં ફરીથી લાગી આગ, ગઈકાલે અગ્નિકાંડમાં 43 લોકોનાં થયા હતા મોત
આ પછી તેના પર ચર્ચા થશે અને તેને પારિત કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભામાં ભાજપ પાસે સંપુર્ણ બહુમતી છે, જોકે રાજ્યસભામાં 4 થી 5 મત ઓછો મળી શકે છે. જોકે ત્રિપલ તલાક, કલમ 370 અને અયોધ્યા મંદિરનો વિવાદ પર જે બહુમતી હાશીલ કરી છે. તે રીતે આ બિલને પણ પારીત કરે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો