કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાત્રે ગુજરાત આવશે, આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન ગુજરાત આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ એક ખુલી રહેલા મોરચા તેમજ સમસ્યાઓની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. ગૃહપ્રધાનના કાર્યક્રમો પર નજર કરીએ તો તેઓ આજે રાત્રે 9.30 કલાકે અમદાવાદ […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાત્રે ગુજરાત આવશે, આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 4:55 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન ગુજરાત આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ એક ખુલી રહેલા મોરચા તેમજ સમસ્યાઓની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

ગૃહપ્રધાનના કાર્યક્રમો પર નજર કરીએ તો તેઓ આજે રાત્રે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. 11 જાન્યુઆરીએ સાયબર ક્રાઈમની ગુન્હાખોરી રોકવાની એપ્સના લોકોર્પણમાં તેઓ હાજરી આપશે. બપોરે 12 કલાકે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા 11 રેલવે સ્ટેશનની સુવિધાની સમીક્ષા ગૃહપ્રધાન કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત રેલવેના ધ્વજનું લોકાર્પણ કરશે. 1 કલાકે મુખ્યપ્રધાને બનાવેલા સીએમ ડેસ્કબોર્ડની મુલાકાત લેશે અને સાથે જ રાજ્યના વિવિધ વિભાગોનું મોનિટરીગ કરતા ડેસ્કબોર્ડની મુલાકાત લેશે. 3 કલાકે જીટીયુના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને સાંજે 6.00 કલાકે ઘાટલોડિયામાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 12 જાન્યુઆરીના રોજ દિલ્હી જવા માટે રવાના થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ ભાજપના સંગઠનનો કોયડો પણ ઉકેલશે. જો કે મહત્વની વાત તો એ છે કે, ગુજરાત ભાજપ, શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ તેમના બપોરના સમય દરમિયાન મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર પ્રદેશના નેતાઓ સાથે આ કામગીરી બાબતે મનોમંથન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">