અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી, નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહી, કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવાનો નિર્ણય
અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી. કેન્દ્ર સરકારે બહાર પાડેલી તમામ ગાઈડ લાઈનનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો જો કે નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની […]
અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી. કેન્દ્ર સરકારે બહાર પાડેલી તમામ ગાઈડ લાઈનનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો જો કે નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો