સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 6:19 PM

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
-un-chief-antonio-guterres-said-that-important-for-india-and-pakistan-to-deescalate-tension

રવિશ કુમાર, વિદેશ મંત્રાલય પ્રવક્તા

આ પણ વાંચો :   કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુતેરસ પાકિસ્તાનના પ્રવાસે છે. તેઓ પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર છે અને ત્યારે પાકિસ્તાનમાંથી આ નિવેદન તેઓએ આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થતા માટે તૈયાર છે. તેઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂગ કુરેશી સાથેની બેઠક બાદ આ વાત કહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ફરીથી આ નિવેદન આપ્યું છે કે કાશ્મીર મુદો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ ઉકેલવો જોઈએ. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સેન્ય પર્યવેક્ષક ગ્રુપને છૂટ આપવી જોઈએ. કૂટનીતિ અને વાતચીત દ્વારા જ બંને દેશમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે છે. તેઓએ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">