મહારાષ્ટ્રમાં આજથી 10 રૂપિયામાં મળશે ભોજન, શરૂઆતના તબક્કે એક દિવસમાં 500 લોકોને આ થાળીનો લાભ મળશે

મહારાષ્ટ્રમાં આજથી 10 રૂપિયામાં મળશે ભોજન. ગરીબ પરિવારોને સસ્તામાં ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકારે 10 રૂપિયામાં એક થાળી ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહારાષ્ટ્રના 6 શહેરોમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. અને મહારાષ્ટ્રના ગરીબોને 10 રૂપિયામાં એક થાળી ભોજન મળી રહેશે. શરૂઆતના તબક્કે એક દિવસમાં 500 લોકોને આ થાળીનો લાભ મળશે. ત્યારબાદ […]

મહારાષ્ટ્રમાં આજથી 10 રૂપિયામાં મળશે ભોજન, શરૂઆતના તબક્કે એક દિવસમાં 500 લોકોને આ થાળીનો લાભ મળશે
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 3:10 PM

મહારાષ્ટ્રમાં આજથી 10 રૂપિયામાં મળશે ભોજન. ગરીબ પરિવારોને સસ્તામાં ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકારે 10 રૂપિયામાં એક થાળી ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહારાષ્ટ્રના 6 શહેરોમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. અને મહારાષ્ટ્રના ગરીબોને 10 રૂપિયામાં એક થાળી ભોજન મળી રહેશે. શરૂઆતના તબક્કે એક દિવસમાં 500 લોકોને આ થાળીનો લાભ મળશે. ત્યારબાદ મુખ્ય સચિવની આગેવાનીમાં રચાયેલી સમિતિ લાભાર્થીઓના આવકની મર્યાદા નક્કી કરશે. જ્યારે જિલ્લા કલેક્ટરની એક સમિતિ તમામ કેન્દ્રો પર નજર રાખશે.

આ પણ વાંચોઃ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને કહ્યું, હું મુસ્લિમ, મારી પત્નિ હિન્દુ અને મારા બાળકો….

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હવે તમને એ પણ જણાવીએ કે એક થાળીમાં કેટલું ભોજન મળશે તો, 10 રૂપિયાની આ થાળીમાં 230 ગ્રામ રોટલી. 100 ગ્રામ એટલે કે એક વાટકી ચોખા, એક વાટકી શાક અને એક વાટકી દાળ મળશે. આ સેવા મહારાષ્ટ્રના મુંબઈ સહિત ઔરંગાબાદ, અમરાવતી, ભંડારા, નાસિક અને પંઢરપુરમાં મળશે. હવે તેના ખર્ચની વાત કરીએ તો રાજ્ય સરકાર જે ભોજન 10 રૂપિયામાં આપે છે તે શહેરી વિસ્તારમાં 50 રૂપિયામાં અને ગ્રામ્ય વિસ્તારમાં 40 રૂપિયામાં મળે છે. એટલે કે પહેલા ત્રણ મહિનામાં 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">