બ્રિટનની ચૂંટણીમાં કાશ્મીર મુદાને લીધે બોરિસ જોનસનની પાર્ટીને મળી આટલી સીટ

બ્રિટનના ચૂંટણી પરિણામોની જાહેર થઈ ગયા છે. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે જંગમાં કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. 650માંથી 337 સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. હોરો ઈસ્ટમાંથી ચૂંટણી જીતનારા બોબ બ્લેકમેને કહ્યું કે કાશ્મીર મુદાને લીધે ભારતીયોએ કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપ્યો. જેના લીધે અમને ઓછામાં ઓછી 10 સીટ પર જીત મળી છે. […]

બ્રિટનની ચૂંટણીમાં કાશ્મીર મુદાને લીધે બોરિસ જોનસનની પાર્ટીને મળી આટલી સીટ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Dec 13, 2019 | 1:02 PM

બ્રિટનના ચૂંટણી પરિણામોની જાહેર થઈ ગયા છે. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે જંગમાં કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. 650માંથી 337 સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટીની જીત થઈ છે. હોરો ઈસ્ટમાંથી ચૂંટણી જીતનારા બોબ બ્લેકમેને કહ્યું કે કાશ્મીર મુદાને લીધે ભારતીયોએ કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપ્યો. જેના લીધે અમને ઓછામાં ઓછી 10 સીટ પર જીત મળી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Big win for Boris Johnson in British elections Jammu kashmir Issue

આ પણ વાંચો :   વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય

બ્રિટનમાં 650 સાંસદવાળી કન્ઝર્વેટિવ પાર્ટીને જીત મેળવવા માટે 326થી વધારે સીટ મેળવવી જરુરી છે. જેમાં 337 સીટ પાર્ટીને મળતા પાર્ટીની જીત નક્કી થઈ ગયી છે. આ કન્ઝર્વેટિવ પાર્ટીની જીત માટે ભારતીયોનો ઘણો ફાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Big win for Boris Johnson in British elections Jammu kashmir Issue

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લેબર પાર્ટીની વિરોધમાં ભારતીયોએ મતદાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે લેબર પાર્ટીના જેરેમી કોર્બિને કાશ્મીર પર ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. જેના લીધે ભારતીયો નારાજ જોવા મળ્યા હતા. આ સિવાય વડાપ્રધાન બોરિસ જોનસન સ્વામિનારાયણ મંદિર લંડન ખાતે પહોંચ્યા હતા અને નિવેદન આપ્યું કે, આ દેશમાં ભારત વિરોધી માહોલની કોઈ જ શક્યતા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">