મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનું ભવ્ય આયોજન કરાયું છે.ત્યારે શપથવિધિમાં હાજર રહેવા દેશભરમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે આ શપથવિધિમાં કેટલાક ખાસ ચહેરા પર સૌ કોઈની નજર રહી છે. જેમાં NCP નેતા અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સમારોહનું કેન્દ્ર બન્યા હતા. Web Stories View more […]

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:33 AM

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનું ભવ્ય આયોજન કરાયું છે.ત્યારે શપથવિધિમાં હાજર રહેવા દેશભરમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે આ શપથવિધિમાં કેટલાક ખાસ ચહેરા પર સૌ કોઈની નજર રહી છે. જેમાં NCP નેતા અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સમારોહનું કેન્દ્ર બન્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેનું રાજતિલક#TV9News #Maharashtra #uddhavthackeray

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, २८ नोव्हेंबर, २०१९

બાલાસાહેબનું સપનું આજે ઉદ્ધવ ઠાકરેએ પૂરું કર્યું છે. અને બાલાસાહેબની પ્રતિકૃતિ સમાન કહેવાતા રાજ ઠાકરે પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા. સાથે કપિલ સિબ્બલ, અહેમદ પટેલ, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ હાજર રહ્યા હતા. સુશિલ કુમાર શિંદે હાજર રહ્યા છે.

ભાજપમાંથી આ નેતા રહ્યા હાજર

ભાજપમાંથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

 આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી

કોણ રહ્યું ગેરહાજર

ઉદ્ધવ ઠાકરે તરફથી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. તો આદિત્ય ઠાકરે ખુદ સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી હતી. તો બીજી તરફ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા નથી. તો મનમોહન સિંહે પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી છે. હાજર રહ્યા નથી.

ઉદ્યોગ જગતમાંથી આ લોકો રહ્યા હાજર

ઉદ્યોગ જગતમાંથી મુકેશ અંબાણી, નીતા અંબાણી પરિવાર સહિત હાજર રહ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">