જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.   Web Stories View more 30 લાખની […]

જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 7:50 AM

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">