ટ્વિટરના CEO એ મોદી સરકારને ‘ડિંગો બતાવ્યો’, ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી

લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું હતું. આ સમિતિએ તેમની પાસે સોશ્યિલ મીડિયા પર લોકોના હિતોની રક્ષા કેવી રીતે કરવી જેના અંગે વાતચીત કરવા માંગતા હતા. […]

ટ્વિટરના CEO એ મોદી સરકારને 'ડિંગો બતાવ્યો', ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી
Follow Us:
| Updated on: Feb 09, 2019 | 3:08 PM

લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું હતું. આ સમિતિએ તેમની પાસે સોશ્યિલ મીડિયા પર લોકોના હિતોની રક્ષા કેવી રીતે કરવી જેના અંગે વાતચીત કરવા માંગતા હતા. જેના માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેના પર ટ્વિટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, સમિતિ તરફથી જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઓછો છે. જેના પર કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, આ અંગે સરકાર કોઈ પણ નિર્ણય લેશે નહીં. જે પણ કરશે તે સરકાર કરશે. સંસદીય સમિતિ સામે રજુ ન થવાના મામલે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે રાજ્યસભાના ચેરમેન અને લોકસભાના સ્પીકર નક્કી કરશે. સરકાર તેમાં કોઈ પણ નિર્ણય લઈ શકશે નહીં.

આ અંગે જે સંસદીય સમિતિની સામે રજુ થવાનું હતું તેના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે, સમિતિએ માઇક્રો બ્લોગિંગ સાઈટના જવાબ પર ગંભીરતાથી વિચાર કરશે. જેના પર હવે 11 ફેબ્રુઆરીના સોમવારે ચર્ચા થશે અને આગળના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

જો કે સમગ્ર ઘટનાની શરૂઆત ટ્વિટર ઈન્ડિયા પર એવો આરોપ લાગી રહ્યો છે કે, તેઓ એક ખાસ રાજકીય વિચોરો સાથે સંકળાયેલા લોકોની સાથે ભેદભાવ કરી રહ્યું છે. જે એક ચોક્કસ એજન્ડાની હેઠળ કામ કરી રહ્યું છે. જેના માટે ગત રવિવારે યૂથ ફોર સોશ્યિલ ડેમોક્રેસી નામના સંગઠને ટ્વિટર ઈન્ડિયાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેના આરોપો પછી સંસદની ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી સ્ટેન્ડિંગ સમિતિએ ટ્વિટરને એક નોટિસ આપી હતી અને તેમને 11 ફેબ્રુઆરીના હાજર રહેવા માટેનો આદેશ આપ્યો હતો.

[yop_poll id=1259]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">