અપહરણ બાદ ગણતરીના સમયમાં જ થયો અપહ્યુતનો અનોખી રીતે છુટકારો, ટ્રાફિક જામે બચાવ્યો વેપારીનો જીવ

વાત છે ફરીદાબાદની કે જ્યાં, એક વેપારીનું કેટલાક લોકો અપહરણ કરી ગાડીમાં દિલ્હી લઈ જઈ રહ્યાં હતા. પરંતુ રસ્તામાં જામ થયેલા ટ્રાફિકમાં કાર રોકાતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે લોકોના અપહરણ કારો સાથે રકઝક થતાં વેપારી ગાડીમાંથી નીકળી અને પોલીસ પાસે પહોંચી ગયો અને પોતાનો જીવ બચાવી લીધો. ફરીદાબાદ નેશનલ હાઈવે પાસે આવેલા મેવલા […]

અપહરણ બાદ ગણતરીના સમયમાં જ થયો અપહ્યુતનો અનોખી રીતે છુટકારો, ટ્રાફિક જામે બચાવ્યો વેપારીનો જીવ
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 08, 2019 | 9:26 AM

વાત છે ફરીદાબાદની કે જ્યાં, એક વેપારીનું કેટલાક લોકો અપહરણ કરી ગાડીમાં દિલ્હી લઈ જઈ રહ્યાં હતા. પરંતુ રસ્તામાં જામ થયેલા ટ્રાફિકમાં કાર રોકાતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે લોકોના અપહરણ કારો સાથે રકઝક થતાં વેપારી ગાડીમાંથી નીકળી અને પોલીસ પાસે પહોંચી ગયો અને પોતાનો જીવ બચાવી લીધો.

ફરીદાબાદ નેશનલ હાઈવે પાસે આવેલા મેવલા મહારાજપુર મેટ્રો સ્ટેશન પર ઘરે જઈ રહેલા વેપારીનું કેટલાક કાર સવાર લોકોએ અપહરણ કર્યું અને વેપારીને દિલ્હી લઈ જઈ રહ્યાં હતા. રૂપિયાની લેતીદેતી મામલે વેપારીનું અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. પરંતુ NHPC ચોક પાસે ટ્રાફિકમાં ફસાઈ ગયાં. અને તે સમયે વેપારીએ સમય સુચકતા વેપારી હોબાળો મચાવ્યો અને અપહરણ કારોના સંકજામાંથી છુટવામાં સફળ રહ્યો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ફરીદાબાદના સેક્ટર- 21 પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ આધારે, સેક્ટર-28 માં રહેતા દલવીર સિંહ ચૌધરી દિલ્હીમાં વેપાર કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે, બુધવારે સાંજે મેટ્રો સ્ટેશનથી ઉતરી ઘરે જઈ રહ્યાં હતાં. તે સમયે એક ક્રેટા ગાડીમા સવાર 4-5 યુવકોએ આવી તમનું અપહરણ કર્યું અને ગાડીમાં બેસાડી દિલ્હી લઈ જવા લાગ્યા.

આ પણ વાંચો : સૌથી અમીર હિન્દુસ્તાની મુકેશ અંબાણીના 24વર્ષના પુત્ર અનંત અંબાણીના એક નિર્ણયે બધાને ચોકાવી દીધા, પિતાના બિઝનેસને સંભાળવાને બદલે બન્યા આ મંદિરની સમિતિના સભ્ય

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, ટ્રાફિક જામ થયો હોવાથી ગાડી રોકવામાં આવી. જેનો લાભ ઉઠાવી અપહ્યુત વેપારીએ હોબાળો મચાવ્યો. ગાડીમાંથી ઉતરીને ભાગી ગયો. ગાડીમાથી બહાર આવી વેપારીએ પોલીસને જાણ કરી પરંતુ પોલીસ આવે તે પહેલા આરોપી ગાડી લઈને ભાગી જવામાં સફળ રહ્યાં. અપહરણ કારોમાં એક યુવક રાહુલ નારંગ પણ સામેલ છે, તે દિલ્હીનો વતની છે. રાહુલ સાથે વેપારીને નાણાંકીય લેવડ દેવડ હોવાના કારણે અપહરણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">