આજે રાત્રે કેમ લગભગ એક કલાક માટે સમગ્ર દુનિયામાં બંધ રહેશે લાઈટ, શું છે તેના પાછળનું ખાસ કારણ ? તમે પણ તેના સહભાગી બની શકો છો
આજે ‘અર્થ અવર ડે’ પર વિજળી બચાવવા માટે એક અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ અર્થ ઓવર વર્લ્ડ વાઈડ ફંડ નામ છે. જેને World Wide Fund for Nature દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ સંસ્થાનો મુખ્ય હેતું લોકોને વિજળી બચાવવા માટે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગરૂત કરવાનો છે. જેના માટે તેઓ […]
આજે ‘અર્થ અવર ડે’ પર વિજળી બચાવવા માટે એક અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ અર્થ ઓવર વર્લ્ડ વાઈડ ફંડ નામ છે. જેને World Wide Fund for Nature દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
આ સંસ્થાનો મુખ્ય હેતું લોકોને વિજળી બચાવવા માટે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગરૂત કરવાનો છે. જેના માટે તેઓ કામ કરી રહ્યા છે. આજે અર્થ આવર ડે પર કેટલાંક સમય માટે લોકોને વિજળી ચાલતાં જરૂરી ઉપકરણો બંધ રાખવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો : LIVE: અમિત શાહ પહેલી લોકસભાની ચૂંટણીનું નામાંકન ભરવાં પહેલાં કહ્યું, ‘મારા જીવનમાંથી ભાજપ કાઢી દો તો હું શૂન્ય છું’
આ માટે રાત્રે 8.30 કલાકથી એક કલાકના સમય માટે ઘરની લાઈટ્સ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ માટે દર વર્ષે અભિયાન ચલાવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા માટેનો છે. આ વર્ષ માટેનું સ્લોગન Change the Way We Live છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]