ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ, આંદોલનકારી ખેડૂત નેતા- સરકાર વચ્ચે ફરી થશે ચર્ચા
કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાંસ, ખેડૂતોએ શરૂ કરેલા ચલો દિલ્લી આંદોલનનો આજે દશમો દિવસ છે. કૃષિકાયદાથી આક્રોશીત થયેલા ખેડૂતો એક જ માંગ લઈને બેઠા છે કે, ત્રણેય કાયદાઓ રદ કરો. જો કે સરકાર સાથે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ સાથે થયેલી વાતચીતમાં કેટલીક હકારાત્મક બાબત સરકાર તરફથી સામે આવી છે. જેના કારણે આજે આંદોલનકારી ખેડૂત […]
કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાંસ, ખેડૂતોએ શરૂ કરેલા ચલો દિલ્લી આંદોલનનો આજે દશમો દિવસ છે. કૃષિકાયદાથી આક્રોશીત થયેલા ખેડૂતો એક જ માંગ લઈને બેઠા છે કે, ત્રણેય કાયદાઓ રદ કરો. જો કે સરકાર સાથે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ સાથે થયેલી વાતચીતમાં કેટલીક હકારાત્મક બાબત સરકાર તરફથી સામે આવી છે. જેના કારણે આજે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત થશે. જો કે ખેડૂતોએ અગાઉ જ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો