ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો, ચીનમાં અત્યાર સુધી 361 લોકોના મોત

ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.   Web Stories View more અવનીત કૌરના […]

ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો, ચીનમાં અત્યાર સુધી 361 લોકોના મોત
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 9:06 AM

ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

coronavirus killed 362 people in china so far more than 2000 in critical condition china ma corona virus no vadhyo khof aatyar sudhi 362 loko na mot 2000 thi vadhu loko ni halat gambhir

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે આ દર્દીનો પણ ચીનના વુહાન જવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર્દીની સ્થિતી સ્થિર છે. તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. રવિવારે કેરળમાં કોરોના વાયરસનો બીજો કેસ સામે આવ્યો હતો. મંત્રાલય મુજબ દર્દીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં તેની સ્થિતી સ્થિર છે પણ તેની દેખરેખ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દર્દીનો ચીનની મુસાફરી કરવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 14 હજારથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">