કોરોના વાઈરસના નામે છેતરપિંડીનો શિકાર બનશો નહીં, આ વાતનું ખાસ રાખો ધ્યાન
કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો.
આ પણ વાંચો : પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ
ઘણાંબધાં અપરાધીઓ આ રીતે તમારાં ઘરમાં ઘૂસીને તમારા કિંમતી સામાનને ચોરી શકે છે. આથી કોઈને આવી તક ન આપશો. બીજાને પણ આ વાત જણાવો. કોરોના સામે લડાઈમાં આપણે સાવચેત રહીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો