ચંદ્રયાન-2: PM મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો, કહ્યું કે યાત્રા ચાલુ રહેશે
પીએમ મોદીએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવા પર વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. ચંદ્રયાન-2માં ઈસરો પોતાના લક્ષ્યથી 2 કદમ જ દૂર છે અને ભરોસો છે કે જીત મળશે. Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ […]
પીએમ મોદીએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવા પર વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. ચંદ્રયાન-2માં ઈસરો પોતાના લક્ષ્યથી 2 કદમ જ દૂર છે અને ભરોસો છે કે જીત મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
PM Narendra Modi at ISRO: There are ups and downs in life. This is not a small achievement. The nation in proud of you. Hope for the best. I congratulate you. You all have done a big service to nation, science and mankind. I am with you all the way, move forward bravely. pic.twitter.com/tRNfkM7qEZ
— Tv9 Gujarati (@tv9gujarati) September 6, 2019
આ પણ વાંચો ; 2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે દેશના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. વૈજ્ઞાનિકો દેશની સેવા કરી રહ્યાં છે. હું વૈજ્ઞાનિકોની સાથે છું. હિમ્મત બનાવી રાખો. ઉલ્લેખનીય છે કે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યાની ખબર બાદ વૈજ્ઞાનિકોના ચહેરા પરનો નિરાશા જોવા મળી હતી. પણ વડાપ્રધાન મોદીએ પીઠ થપથપાવીને હિંમત રાખવા અને આગળ વધવા કહ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]