ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે છેડ્યો વિવાદ, જાણો અમિતાભ બચ્ચનની વાતમાં મંદિર-મસ્જીદ વિશે શું કહ્યું ?

ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે કહ્યું હતું કે “ અમિતાભ બચ્ચને કહે છે કે મંદિરની સીડીઓ નહી ચડું, બીજી ફિલ્મમાં 786નો બિલ્લો લગાવી લે છે.”છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્મા શોની નિંદા કરવાને લઈને મુકેશ ખન્ના ખૂબ લાઈમલાઈટમાં રહ્યાં હતાં. કપિલ પર સતત સકંજો કસતા અને તેના શોને અશ્લીલ કહેવા પર તેઓ ચર્ચામા રહ્યાં હતાં. […]

ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે છેડ્યો વિવાદ, જાણો અમિતાભ બચ્ચનની વાતમાં મંદિર-મસ્જીદ વિશે શું કહ્યું ?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 04, 2020 | 11:24 PM

ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે કહ્યું હતું કે “ અમિતાભ બચ્ચને કહે છે કે મંદિરની સીડીઓ નહી ચડું, બીજી ફિલ્મમાં 786નો બિલ્લો લગાવી લે છે.”છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્મા શોની નિંદા કરવાને લઈને મુકેશ ખન્ના ખૂબ લાઈમલાઈટમાં રહ્યાં હતાં.

કપિલ પર સતત સકંજો કસતા અને તેના શોને અશ્લીલ કહેવા પર તેઓ ચર્ચામા રહ્યાં હતાં. હવે કપિલ શર્મા શોની જેમ મુકેશ ખન્નાએ પણ તેના શોનું નામ ધ મુકેશ ખન્ના શો રાખ્યું છે. એવામાં ધ મુકેશ ખન્ના શોમાં 7માં એપિસોડમાં મહાભારતના એક્ટર પુનીત ઇસ્સર મહેમાન બનીને આવ્યાં હતાં.

આ એપિસોડમાં મુકેશ ખન્ના અને પુનિત ધર્મ પર ચર્ચા કરતા જોવા મળ્યાં હતાં. જેમાં બન્નેએ એ પોઇન્ટને હાઈલાઈટ કર્યો કે “બોલીવુડમાં હિન્દુ ધર્મને લઈને આસાનીથી કંઇપણ દેખાડી દેવામાં આવે છે.” પુનિત ઇસ્સરે તો અમિતાભ બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અમિતાભની ફિલ્મ દિવાર વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમાં દેખાડ્યું છે કે અમિતાભ ભગવાનને નથી માનતા, મેં મંદિર કી સીડીયા નહી ચઢુંગા એમ કહે છે.. અને બીજી ફિલ્મમાં મુસ્લિમ કેરેક્ટર બનીને 786નો બિલ્લો પહેરીને ફરે છે.

ઓટીટી પ્લેટફોર્મનો કર્યો ઉલ્લેખ પુનીત ઇસ્સરે ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝનો પણ ઉલ્લેખ કર્યો. પુનીતે કહ્યું કે હુમા કુરૈશીની એક વેબસિરીઝ છે તેમાં તાલીબાનો જેવું કરે છે તેવું હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે. તમે આવી કેવી રીતે વેબસિરીઝ બનાવી શકો..? વિડિયોમાં મુકેશ ખન્ના અને પુનીત ઇસ્સર આ મુદ્દા પર ચર્ચા કરતા કહે છે કે “અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ”

પુનિતે કહ્યું હતું કે “આપણી વિચારધારા અને ઉદારતાને લોકો કમજોરી સમજે છે. ખરેખર તે ખોટું છે. ધર્મ માટે જો તમારે હિંસા કરવી પડે તો તે પણ સાચુ છે. જે શ્લોક છે તે અડધો જ બોલાય છે. જ્યારે પુરો શ્લોક છે “અહિંસા પરમો ધર્મ:, ધર્મ હિંસા તથૈવ ચ” જે ચાલે છે તેના પર કંઇ નહી બોલીએ તો તેને આપણી નબળાઈ સમજી લેવામાં આવી છે.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">