ઠંડીની સીઝનમાં શરીરને રાખો સ્ફૂર્તિસભર અને ગરમ, જાણો ચ્યવનપ્રાશના આ 10 ફાયદા જે તમે બિલકુલ જાણતા નહિ હોવ

ચ્યવનપ્રાશનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે,તે તો તમે જાણતા હશો. પરંતુ ચ્યવનપ્રાશના આ 10 ફાયદા તમે બિલકુલ જાણતા નહિ હશો. આવો જાણીએ ચ્યવનપ્રાશના આ 10 ફાયદા. 1).ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ પેદા થાય છે. અને ઠંડીના દુષ્પ્રભાવથી બચી શકાય છે.આ ઉપરાંત તેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે અને બીમારીઓ દૂર રહે […]

ઠંડીની સીઝનમાં શરીરને રાખો સ્ફૂર્તિસભર અને ગરમ, જાણો ચ્યવનપ્રાશના આ 10 ફાયદા જે તમે બિલકુલ જાણતા નહિ હોવ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 31, 2020 | 3:01 PM

ચ્યવનપ્રાશનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે,તે તો તમે જાણતા હશો. પરંતુ ચ્યવનપ્રાશના આ 10 ફાયદા તમે બિલકુલ જાણતા નહિ હશો. આવો જાણીએ ચ્યવનપ્રાશના આ 10 ફાયદા.

1).ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ પેદા થાય છે. અને ઠંડીના દુષ્પ્રભાવથી બચી શકાય છે.આ ઉપરાંત તેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે અને બીમારીઓ દૂર રહે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2).શરદી ખાંસી તાવ અને કફ થવા પર તે ફાયદાકારક રહે છે. શરદીમાં રોજ સવારે અને સાંજના સમયે ખાવાથી ઠંડીમાં પેદા થવા વાળી બીમારી નથી થતી.

3).પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓ માટે પણ તેના ખૂબ જ ફાયદા છે. તેને રોજ ખાવાથી પાચનની બધી પરેશાનીઓ પૂરી થઈ જાય છે અને પાચનતંત્ર મજબૂત થાય છે.

4).ચ્યવનપ્રાશમાં આમળા અને અન્ય જડીબુટ્ટીઓ હોય છે. જે તમારા શરીરમાં વિટામિન અને મિનરલ્સ આપે છે. અને તેનાથી તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. સેક્સ પાવર પણ સારો થાય છે.

5).જો તમારા વાળ સફેદ થાય છે તો ચ્યવનપ્રાશ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે રોજ ખાવાથી તમારા સફેદ થતા વાળને કાળા કરવાની ક્ષમતા રાખે છે. તેનાથી તમારા નખ પણ મજબુત થાય છે.

6).નાના બાળકોમાં જોવા મળતી ઘણી સમસ્યાઓ ફક્ત આ ખાવાથી વધુ સારી થઈ શકે છે. જેના કારણે બાળકોની આંતરિક શક્તિ વધે છે.

7).માસિક અનિયમિત આવતું હોય તો તેના માટે પણ ચ્યવનપ્રાશ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

8).બાળકો હોય કે મોટા દિમાગની ક્ષમતા વધારે છે અને એકાગ્રતામાં વૃદ્ધિ કરે છે. તેનાથી માનસિક તણાવ ઓછું થાય છે. અને દિમાગ સ્વસ્થ રહે છે.

9).આંતરિક અંગોની સફાઈ કરીને હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

10).બ્લડપ્રેશરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">