પુલવામાં આતંકી હુમલોઃ એનઆઈએ એ 13,500 પાનાની રજૂ કરી ચાર્જશીટ, મસુદ અઝહર સહીત 19ના ચાર્જશીટમાં નામ

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મિરના પુલવામા અર્ધલશ્કરીદળ ઉપર કરાયેલા હુમલાની (Pulwama Attack) તપાસ કરી રહેલ રાષ્ટ્રિય તપાસ એજન્સીએ (NIA) 13500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં જૈશે એ મોહમંદના વડા મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદ સહીત કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત […]

પુલવામાં આતંકી હુમલોઃ એનઆઈએ એ 13,500 પાનાની રજૂ કરી ચાર્જશીટ, મસુદ અઝહર સહીત 19ના ચાર્જશીટમાં નામ
Follow Us:
| Updated on: Aug 25, 2020 | 12:43 PM

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મિરના પુલવામા અર્ધલશ્કરીદળ ઉપર કરાયેલા હુમલાની (Pulwama Attack) તપાસ કરી રહેલ રાષ્ટ્રિય તપાસ એજન્સીએ (NIA) 13500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં જૈશે એ મોહમંદના વડા મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદ સહીત કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની વિગતો ચાર્જશીટમાં છે. આ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. Terrorist attack in Pulwama: NIA issues 13,500-page chargesheet

NIAએ સીઆરપીએફના કાફલા પર કરાયેલા આતંકી હુમલાના આરોપી બિલાલ અહમદ કુચેની ધરપકડ કરી છે. બિલાલ અહમદની ધરપકડ કાશ્મીરના પુલવામામાંથી કરાઇ છે. ધરપકડ બાદ NIAએ બિલાલ અહમદને જમ્મુની ખાસ NIA કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે 10 દિવસના NIA રિમાન્ડ આપ્યા હતા. પુલવામા હુમલામાં NIA અત્યાર સુધીમાં 7 આતંકીઓની ધરપકડ કરી છે. સીઆરપીએફના કાફલા ઉપર કરાયેલા હુમલા પહેલા આતંકી અદીલ અહમદ ડાર અને બાકી આતંકીઓને બિલાલ અહમદે પોતાના ઘરે સંતાડ્યા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">