PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ

3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ […]

PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 11:34 AM

3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ મોકલવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :  Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

દિલ્હી પોલીસના સુત્રો અનુસાર માત્ર વિરાટ કોહલી જ નહીં પણ આતંકવાદીઓના નિશાના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ આડવાણી, જેપ્પી નડ્ડા અને સંઘના પ્રમુખ મોહન ભાગવતનો પણ સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પત્રમાં એવો ખૂલાસો કરવામાં આવ્યો છે કે કોઈ કેરલનું સંગઠન આતંકવાદી હુમલો કરી શકે તેમ છે. આ પત્ર બાદ સાચો કે ખોટો હોય શકે પણ સુરક્ષાને લઈને કોઈપણ બાંધછોડ કરી શકાય તેમ નથી. જેના લીધે દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">