ખુશખબર, જો ભારતની આ ટ્રેન મોડી પડી તો મુસાફરોને ચૂકવવામાં આવશે વળતર

ભારતમાં જ ટ્રેનને લઈને લેટ થવાની એક મોટી સમસ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે એક સારી ખબર આવી છે. જો ટ્રેન મોડી પડશે તો તમને તેનું વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા ભારતની એક ખાસ ટ્રેનમાં શરુ કરવામાં આવી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, […]

ખુશખબર, જો ભારતની આ ટ્રેન મોડી પડી તો મુસાફરોને ચૂકવવામાં આવશે વળતર
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 12:39 PM

ભારતમાં જ ટ્રેનને લઈને લેટ થવાની એક મોટી સમસ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે એક સારી ખબર આવી છે. જો ટ્રેન મોડી પડશે તો તમને તેનું વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા ભારતની એક ખાસ ટ્રેનમાં શરુ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ

ભારતની ખાનગી ટ્રેન તેજસ જો તેના સમયથી એક કલાક જેટલી મોડી પડશે તો મુસાફરોને રેલવે વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આવશે. ભારતમાં દિલ્હી-લખનઉ અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેનને ચલાવવાની જવાબદારી ખાનગી રીતે IRCTCને સોંપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સપ્ટેમ્બરના અંત સુધીમાં આ સેવા શરુ કરવામાં આવશે તેવા અહેવાલ છે. જો આ રુટ પર ચાલનારી ટ્રેન મોડી પડશે તો અધિકારીઓએ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. તેજસ ટ્રેન વિશે તમને જણાવી દઈએ કે તેમાં વિમાન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સિંગારેટનું સેવન ના કરે તે માટે પણ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી આખી ટેનનું નિયંત્રણ પણ કરવામાં આવે છે અને નજર રાખી શકાય છે. મુસાફરોને ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">