IND vs AUS: ટીમ ઇન્ડિયાને પ્રવાસની શરુઆતે જ ઝટકો, રોહિત અને ઇશાંત બંને પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થયા

ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરૂઆતના પહેલા જ ભારતીય ટીમને ઝટકા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને અનુભવી પેસર ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝના શરુઆતની બે મેચો થી બહાર થઇ ગયા છે. અંતિમ બે ટેસ્ટ મેચમાં બંને ને રમવાનો નિર્ણય પણ બીસીસીઆઇ કરશે. રોહિત અને ઇશાંત આઇપીએલ દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. આઇપીએલમા  હિટમેન અંતિમ પડાવમાં કેટલીક મેચોમાં […]

IND vs AUS: ટીમ ઇન્ડિયાને પ્રવાસની શરુઆતે જ ઝટકો, રોહિત અને ઇશાંત બંને પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 24, 2020 | 7:30 PM

ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરૂઆતના પહેલા જ ભારતીય ટીમને ઝટકા મળ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને અનુભવી પેસર ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝના શરુઆતની બે મેચો થી બહાર થઇ ગયા છે. અંતિમ બે ટેસ્ટ મેચમાં બંને ને રમવાનો નિર્ણય પણ બીસીસીઆઇ કરશે.

રોહિત અને ઇશાંત આઇપીએલ દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. આઇપીએલમા  હિટમેન અંતિમ પડાવમાં કેટલીક મેચોમાં ઇજાને લઇને બહાર થયા હતો. જ્યારે લંબુ એ અધવચ્ચે થી જ ટુર્નામેન્ટમાંથી બહાર થવા મજબુર બનવુ પડ્યુ હતુ. હવે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં બંને પોતાની ઇજાથી બહાર આવવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ હાલની જાણકારી મુજબ કંઇ અલગ જ સ્થિતી દર્શાવી રહી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મિડીયા રિપોર્ટસ અનુસાર બંને ટેસ્ટ સીરીઝ માટે સમયાનુસાર ફીટ થઇ શકશે નહી. સુત્રોની વાતને માનીએ તો એનસીએ ના વિશેષજ્ઞોએ ટીમ મેનેજમેન્ટ. પસંદગીકારો અને બીસીસીઆઇ ને આ માટે જાણકારી આપી દેવામાં આવી છે. જે રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, બંનેની ફીટનેશ રીપોર્ટ એટલી ઉત્સાહજનક નથી.

આ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ એક બયાન આપ્યુ હતુ. જે મુજબ રોહિત શર્મા અને ઇશાંત શર્મા આગળના ચાર પાંચ દિવસમાં જ ઓસ્ટ્રેલીયા નથી પહોંચતા તો, બંને ખેલાડીઓ ટેસ્ટ સીરીઝ થી બહાર થઇ શકે છે. હકીકતમાં ઓસ્ટ્રેલીયામાં ક્વોરંટાઇન નિયમ સખત છે. ઓસ્ટ્રેલીયા પહોંચવા પર કોઇને પણ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવુ ફરજીયાત છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બર થી રમાનાર છે.

બતાવવુ એ પણ જરુરી છે કે, બંને ખેલાડીઓને પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ફરી થી રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ઇશાંત શર્માને પણ ઓસ્ટ્રેલીયામા ટીમ ઇન્ડિયામાં જોડાવા માટે પુર્ણ સ્વરુપે ફીટ થવાની શરત તૈયાર રાખવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">