કોહલીએ વાત વાતમાં આપ્યો સંકેત, જાણો ધોનીને ફરીથી ટીમમાં મોકો મળશે કે નહીં?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. તેઓ પાછા ફરશે અને મેદાનમાં ઉતરશે તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યાં છે. ધોનીના લીધે ભારતની ટીમે ઘણીબધી સિદ્ધીઓ મેળવી છે. ધોનીના રિટાયરમેન્ટને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. જો કે ધોની પરત આવશે કે નહીં તે અંગે વિરાટ કોહલીએ એક ઈશારો કરી […]

કોહલીએ વાત વાતમાં આપ્યો સંકેત, જાણો ધોનીને ફરીથી ટીમમાં મોકો મળશે કે નહીં?
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 2:35 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. તેઓ પાછા ફરશે અને મેદાનમાં ઉતરશે તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યાં છે. ધોનીના લીધે ભારતની ટીમે ઘણીબધી સિદ્ધીઓ મેળવી છે. ધોનીના રિટાયરમેન્ટને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. જો કે ધોની પરત આવશે કે નહીં તે અંગે વિરાટ કોહલીએ એક ઈશારો કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

team-india-door-closed-for-mahendra-singh-dhoni-virat-kohli-drops-big

આ પણ વાંચો :   બનાસકાંઠા દિયોદર અને ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિતાતુર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધોની 4 નંબર પર બેટિંગ કરતાં હોય છે. જો કે આ ક્રમ કોઈ ચોક્કસ નથી પણ મોટેભાગે ધોની આ નંબર પર બેટિંગ કરવા માટે ઉતરતા હોય છે. વિરાટ કોહલીએ એક જાહેરાત કરી છે કે હવે તેઓ 4 નંબર પર ઉતરશે. જો કે કોહલીએ એવું નથી કહી દીધું કે તેઓ ધોનીને કોઈ મોકો જ નથી આપવા માગતા પણ એવું કહી દીધું કે તેઓ 4 નંબર પર બેટિંગ કરવા માટે ઉતરશે. કોહલીએ કહ્યું કે શિખર ધવન અને કેએલ રાહુલને તે મોકો આપવા માગે છે અને તેના લીધે 4 નંબર પર ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ ખાતે જઈ રહી છે. આ મેચમાં લોકોને એવી આશા હતી કે ધોનીને પરત લાવવામાં આવશે. જો કે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગયી છે અને તેમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. આમ કોહલીએ ઈશારો કરી દીધો કે છે ટીમમાં 4 ખેલાડીની જગ્યા સ્પષ્ટ છે અને હવે કોઈને મોકો મળી શકે તેમ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">