VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ
દેશભરના 15 હજાર જ્વેલર્સને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. નોટબંધી સમયે જ્વેલર્સોએ ગમે તેટલી 500 અને 1 હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકે છે તેવા નિયમનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને કાળુ નાણું સફેદ કરીને કરોડોની કમાણી કરી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]
દેશભરના 15 હજાર જ્વેલર્સને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. નોટબંધી સમયે જ્વેલર્સોએ ગમે તેટલી 500 અને 1 હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકે છે તેવા નિયમનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને કાળુ નાણું સફેદ કરીને કરોડોની કમાણી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે દેશના આવા 15 હજાર જ્વેલર્સ પાસેથી 50 હજાર કરોડ રૂપિયાની વસૂલાત માટે હવે આવકવેરા વિભાગે તૈયારીઓ શરૂ કરી છે અને તેના ભાગરૂપે નોટિસો ફટકારવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે જ્વેલર્સે હાલ વિવાદીત રકમની 20 ટકા રકમ ભરવાની રહેશે. જો કે આ બાબતે સીબીડીટિ અને નાણાંમંત્રાલયે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. ત્યારે જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી જ્વેલર્સ ઉદ્યોગ પર માઠી અસર થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: એશિયાઈ બજારોની સાથે સેન્સેકસમાં પણ 1000 પોઈન્ટનો કડાકો