ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ, સુપ્રીમ કોર્ટ 8 ડિસેમ્બરે કરશે અંતિમ સુનાવણી

ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ કેસમાં સુપ્રિમ કોર્ટ 8 ડિસેમ્બરે અંતિમ સુનાવણી કરશે. બુધવારે સીજેઆઈ એસ..એ.બોબડેએ કહ્યું હતું કે મંગળવારે આ મામલે સુનાવણી કરશે. તે દિવસે આ ખંડપીઠ આ મામલા પર અંતિમ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના અને ન્યાયમૂર્તી વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠ આ સુનાવણી કરે છે. જેમણે 22 સપ્ટેમ્બરે મિસ્ત્રી ફર્મો અને શાપૂરજી […]

ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ, સુપ્રીમ કોર્ટ 8 ડિસેમ્બરે કરશે અંતિમ સુનાવણી
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 03, 2020 | 7:38 AM

ટાટા વિ. સાઈરસ મિસ્ત્રી વિવાદ કેસમાં સુપ્રિમ કોર્ટ 8 ડિસેમ્બરે અંતિમ સુનાવણી કરશે. બુધવારે સીજેઆઈ એસ..એ.બોબડેએ કહ્યું હતું કે મંગળવારે આ મામલે સુનાવણી કરશે. તે દિવસે આ ખંડપીઠ આ મામલા પર અંતિમ સુનાવણી કરશે.

મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના અને ન્યાયમૂર્તી વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠ આ સુનાવણી કરે છે. જેમણે 22 સપ્ટેમ્બરે મિસ્ત્રી ફર્મો અને શાપૂરજી પલ્લોનજી મિસ્ત્રીના વિરૂદ્ધ ટાટા સન્સમાં તેના શેરધારિતાની સુરક્ષા વિરૂદ્ધ મૂડી એકઠી કરવી, ગિરવે રાખવી, શેરના સંબંધીત કોઇપણ હસ્તાંતર કે કોઇપણ કાર્યવાહી ના કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે મિસ્ત્રી વતી હાજર થયેલા વરિષ્ઠ પ્રવક્તા સીએ સુંદરમે અદાલતને કહ્યું હતું કે ટાટા સન્સ શેરોને ગીરવી રાખવા માટે રોક લગાવી રહ્યું છે. આ મામલો જલ્દી ખત્મ કરવાની માંગ કરી રહ્યાં છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સીજેઆઈ બોબડેનો જવાબ સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે “ પરત આવવાને સંપતિનું હસ્તાંતરણ કઇ રીતે કહી શકાય.. ? ગીરવી રાખવું એટલે એક સિમિત પ્રતિબંધીત સંપતી છે.” જ્યારે શાપૂરજી પલ્લોનજી મિસ્ત્રી તરફથી હાજર થયેલા વરિષ્ઠ અધિવક્તા જનક દ્વારકાદાસે કહ્યું હતું કે તેમના અસીલને તેમના શેર વેંચતા રોકવાનું કહેવામાં આવી રહ્યું છે. જો વેંચાણની સૂચના અપાય તો શેરોની વધારે કિંમત ચૂકવવી પડે છે. અગાઉ સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે “ ન તો પક્ષકાર 4 અઠવાડીયા સુધી તેમના ઘોડા રોકવા તૈયાર છે.. જે કંઇપણ શેરોના મૂલ્યને પ્રભાવીત કરે છે તે પ્રાસંગીક છે. અમે વિચાર્યું કે આપ ( મિસ્ત્રી ) યથાસ્થિતી બનાવી રાખવા માટે સહમત હશો. જો તમે સહમત નથી તો અમે હવે તેમને સાંભળીશું. અમે ફક્ત તમને બધાને 4 અઠવાડીયા સુધી રાહ જોવા માટે કહી રહ્યાં છીએ.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">