સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું ‘તરત સુનાવણી કરો’

18 ડિસેમ્બરના રોજ NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદ કેસમાં સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સાયરસ મિસ્ત્રીને ફરીથી પદ પર લેવા માટે આદેશ NCLAT દ્વારા આપવામાં આવ્યો છે. જો કે ટાટા સંસને આ કેસમાં ફરીથી અપીલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું 'તરત સુનાવણી કરો'
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 12:16 PM

18 ડિસેમ્બરના રોજ NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદ કેસમાં સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સાયરસ મિસ્ત્રીને ફરીથી પદ પર લેવા માટે આદેશ NCLAT દ્વારા આપવામાં આવ્યો છે. જો કે ટાટા સંસને આ કેસમાં ફરીથી અપીલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

cyrus-mistry-nclt-tata-group-executive-chairman-restores jano cyrus mistry ne hatavva pachad shu karan hatu

આ પણ વાંચો :   વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટાટા સંસે આ કેસને લઈને NCLATએ ચુકાદો આપ્યો છે તેને કોર્ટમાં પડકાર્યો છે. ટાટા સંસે સાયરસ મિસ્ત્રીની ફરીથી નિમણૂકનો જે આદેશ આપવામાં આવ્યો છે જેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટાટા સંસનું માનીએ તો સાયરસ મિસ્ત્રી ટાટાના ભરોસાના દૂરપયોગ કર્યો અને તેને ફાયદો પણ ઉઠાવ્યો. મિસ્ત્રી ટાટાના તમામ ફર્મને પોતાના કંટ્રોલમાં લેવા માગતા હતા તેવો દાવો પણ ટાટા સંસ દ્વારા કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટાટા સંસ દ્વારા 24 ઓક્ટોબર, 2016ના રોજ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા. આ વિવાદ બાદ મિસ્ત્રીએ પોતાનું પદ બચાવવા માટે એનસીએલટીમાં દાવો કર્યો. ઉલ્લેખનીય છે કે તેઓ એનસીએલટીમાં દાવો હારી ગયા હતા અને બાદમાં તેઓએ અપીલેટ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા. ટાટા સંસે મિસ્ત્રીને હટાવ્યા બાદ સીઈઓ એન ચંદ્રશેખરનને ટાટા સંસના નવા ચેરમેન બનાવ્યા હતા. આમ ટાટા સંસે સાયરસ મિસ્ત્રીને ફરીથી પદ પર લેવા અંગે જે ચુકાદો આવ્યો છે તેને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">