TAT-2 પાસ થયેલા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન! નાણાપંચની મંજૂરી છતાં સરકાર નથી કરતી ભરતી
રાજ્યમાં અલગ અલગ સરકારી ભરતીને લઈ યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે TAT-2 પાસ થયેલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી કરવા બાબતે સત્યાગ્રહ છવાણી ખાતે ઉમેદવારો યજ્ઞ કરી વિરોધ દર્શાવશે. વિરોધને લઈ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, માધ્યમિક શાળાના શિક્ષકોની છેલ્લે […]
રાજ્યમાં અલગ અલગ સરકારી ભરતીને લઈ યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે TAT-2 પાસ થયેલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી કરવા બાબતે સત્યાગ્રહ છવાણી ખાતે ઉમેદવારો યજ્ઞ કરી વિરોધ દર્શાવશે. વિરોધને લઈ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, માધ્યમિક શાળાના શિક્ષકોની છેલ્લે વર્ષ 2016માં ભરતી થઈ હતી બાદમાં નાણાપંચે ભરતીની મંજૂરી આપી છતાં સરકાર ભરતી કરતી નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન