સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય

કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર. આ પણ વાંચો: વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, […]

સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 26, 2020 | 5:19 PM

કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર.

આ પણ વાંચો: વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ કરી ગુનો દાખલ કરાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">