ટી-20 લીગ: ગેઈલ અને મનદીપસિંહની અડધીસદી, પંજાબની શાનદાર જીત

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ […]

ટી-20 લીગ: ગેઈલ અને મનદીપસિંહની અડધીસદી, પંજાબની શાનદાર જીત
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 10:55 PM

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો, મોર્ગને બાજી સંભાળતા 40 રન ફટકાર્યા હતા.

Image

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પંજાબે સરળતાથી પાર કરીને જીત મેળવી છે. પંજાબમાં રાહુલ અને મનદીપ સિંહે સારી શરૂઆત કરી હતી. ત્યારે કે.એલ.રાહુલ 28 રને એલબીડબલ્યુ થતાં પ્રથમ પંજાબે ગુમાવી, ત્યારબાદ મનદીપ સિંહ અને ગેઈલે બાજી સંભાળતા પંજાબની આખરે જીત થઈ. આ બંને ખેલાડીએ અડધીસદી ફટકારી હતી. તે પછી ગેઈલ 51 રન પર ફર્ગુયસનનો શિકાર બન્યો હતો અન મનેદિપ સિંહે અણનમ 66 રન ફટકાર્યા હતા અને પંજાબને 8 વિકેટથી જીત અપાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">