T-20: વર્ષ 2021ની સિઝન માટે મેગા ઓક્સન યોજવામાં નહી આવે, સામાન્ય હરાજીની પ્રક્રિયા યોજવામાં આવશે

T-20 લીગની આગળના વર્ષે યોજાનારી 14 મી સિઝન માટે મેગા ઓક્શનની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રશંસકોને આ મામલે નિરાશા મળી શકે છે. સમાચારોને અનુસાર ટી-20 લીગ 2021 માટે મેગા ઓક્સનનુ આયોજન કરવામાં નહી આવે. જોકે ખેલાડીઓને સામાન્ય હરાજી કરવામાં આવશે. મેગા ઓકશન આગળના વર્ષે થનારા ટી-20 લીગની 14 મી સીઝન પછી જ યોજવામાં આવશે. એટલે […]

T-20: વર્ષ 2021ની સિઝન માટે મેગા ઓક્સન યોજવામાં નહી આવે, સામાન્ય હરાજીની પ્રક્રિયા યોજવામાં આવશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 4:23 PM

T-20 લીગની આગળના વર્ષે યોજાનારી 14 મી સિઝન માટે મેગા ઓક્શનની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રશંસકોને આ મામલે નિરાશા મળી શકે છે. સમાચારોને અનુસાર ટી-20 લીગ 2021 માટે મેગા ઓક્સનનુ આયોજન કરવામાં નહી આવે. જોકે ખેલાડીઓને સામાન્ય હરાજી કરવામાં આવશે. મેગા ઓકશન આગળના વર્ષે થનારા ટી-20 લીગની 14 મી સીઝન પછી જ યોજવામાં આવશે. એટલે કે વર્ષ 2022 થી અમને ટીમોમાં વ્યાપક પરિવર્તન જોવા મળશે.

ટી-20 લીગ યુએઇમાં રમાઇ રહી છે. 13 મી સિઝનમાં 10 નવેમ્બરે ખતમ થશે. એટલે કે તેનો મતલબ એમ થઇ શકે છે કે, આગળની સિઝન નિયમિત સમયે એપ્રિલ થી શરુ થશે તો બોર્ડ પાસે ચાર કે પાંચ મહિનાનો જ સમય બચશે. માનવામાં આવી રહ્યુ છે કે, ફેન્ચાઇઝી પણ બોર્ડ પણ આ વિચાર થી સહમત છે કે આગળના વર્ષ માટે નવેસર થી ટીમોની રચના કરવા માટે આટલો સમય પુરતો નથી. 

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હાલમાં યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની હાલની સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચવા તરફ છે. જોકે હજુ સુધી પ્લે ઓફમાં ફક્ત એક જ ટીમ પોતાનુ સ્થાન મેળવી શકી છે, જે ટીમ મુંબઇ ઇન્ડિયન્સ છે. જેના સિવાય ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફની રેસ થી બહાર થઇ ચુકી છે. હવે વધી ત્રણ જગ્યાઓ પર કલકત્તા નાઇટ રાઇડર્, કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપીટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ટીમો વચ્ચે રેસ ચાલી રહી છે. 

ટી-20 લીગની 12  સિઝનમાં સૌથી વધુ ચાર વાર ખિતાબ રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સ મેળવી ચુકી છે. તેના પછી મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ ખિતાબ જીત્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ બે વાર ચેમ્પિયન થઇ છે. જોકે કલકત્તાના તે બંને વાર કેપ્ટન તરીકે ગૌતમ ગંભીર હતા. આ ઉપરાંત ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, શેનવોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ અને એડમ ગિલક્રિસ્ટની કેપ્ટનશીપમાં હૈદરાબાદ ડેક્કન ચાર્જસે પણ ટી-20 લીગ ની ટ્રોફી પોતાને નામે કરી છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">