T-20: સનરાઇઝર્સ હૈદરાબાદને સિઝનમાં વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડીને ઇજાને લઇને ગુમાવવો પડ્યો

પ્લેઓફની નિર્ણાયક લડાઇ દરમ્યાન જ સનરાઇઝર્સ હૈદરાબાદને જોરનો ઝટકો લાગ્યો છે. ટુર્નામેન્ટના મહત્વના મોડ પર પહોંચેલી સ્થિતી પર જ ટીમે તેના ઓલરાઉન્ડર વિજય શંકર થી વંચિત રહેવુ પડશે. વિજય શંકર ગ્રેડ 02 ની ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. શંકરને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન ઇજા પહોંચી હતી. દિલ્હી કેપીટલ્સ સામે ની […]

T-20: સનરાઇઝર્સ હૈદરાબાદને સિઝનમાં વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડીને ઇજાને લઇને ગુમાવવો પડ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 3:12 PM

પ્લેઓફની નિર્ણાયક લડાઇ દરમ્યાન જ સનરાઇઝર્સ હૈદરાબાદને જોરનો ઝટકો લાગ્યો છે. ટુર્નામેન્ટના મહત્વના મોડ પર પહોંચેલી સ્થિતી પર જ ટીમે તેના ઓલરાઉન્ડર વિજય શંકર થી વંચિત રહેવુ પડશે. વિજય શંકર ગ્રેડ 02 ની ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. શંકરને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ રમવા દરમ્યાન ઇજા પહોંચી હતી.

દિલ્હી કેપીટલ્સ સામે ની મેચમાં પોતાના સ્પેલની બીજી ઓવર નાંખી રહ્યો હતો, એ દરમ્યાન વિજય શંકર ને હૈમસ્ટ્રીંગ ઇજા પહોંચી હતી. જે ઇજાને લઇને તે ઓવરનો અંતિમ એક બોલ પણ કરી શક્યો નહોતો. તે ઓવરનો બાકી એક બોલ સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે નાંખીને ઓવર પુર્ણ કરી હતી. જોકે આ દરમ્યાન હવે વિજય શંકર ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર થઇ ચુક્યો છે. વિજય શંકરએ ટી-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સાત મેચો રમીને 97 રન બનાવ્યા હતા. જેમાં તેણે રાજસ્થાન રોયલ્સ સામે મેચ વિનિંગ અર્ધશતક લગાવતી ઇનીંગ રમી હતી. હૈદરાબાદ માટે આ દરમ્યાન તેણે ચાર વિકેટ પણ ઝડપી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઇજાઓને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદ ને પીડા ફક્ત વિજય શંકરના રુપમાં જ નહી પરંતુ રિદ્ધીમાન સાહાના રુપમાં પણ અનુભવી છે. તેને પણ અગાઉની મેચમાં ગ્રોઇન ઇજા પહોંચી હતી. જેના કારણે તે મેચમાં કીપીંગ પણ નહોતો કરી શક્યો. સાહાની ઇજાને લઇને હાલ તો જોકે કોઇ જ અપડેટ સામે નથી આવ્યા. પરંતુ બતાવી દઇએ કે ઇજાને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેમ્પ છોડવા વાળો વિજય શંકર સિઝનનો ત્રીજો ખેલાડી છે.

આ પહેલા મિશેલ માર્શ અને ભુવનેશ્વર કુમાર પણ ઇજાને લઇને ટીમનો સાથે ટી-20 લીગમાં છોડી ચુક્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 માંથી પાંચ મેચ જીતીને 10 પોઇન્ટ ધરાવે છે, તેનો રન રેટ પ્લસ માં છે. તેણે પ્લેઓફમાં પહોંચવુ હોય તો હવેની મેચોને જીતવી જરુરી બની ગઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">