T-20 લીગમાં રમવા માટે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટરોને છે આશા, વસીમ અક્રમે પણ આપ્યુ હવે નિવેદન

T-20 લીગની શરુઆત 12 વર્ષ અગાઉ 2008માં શરુ કરવામાં આવી હતી. ત્યારે લીગની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ધુરંધર શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, ઉમર ગુલ અને સોહેલ તનવીર જેવા ખેલાડીઓએ પણ લીગમાં હિસ્સો લીધો હતો. જોકે તે પહેલો અને છેલ્લો મોકો હતો, કે જેમાં પાકિસ્તાનના ખેલાડીઓએ લીગમાં ભાગ લીધો હોય. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં […]

T-20 લીગમાં રમવા માટે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટરોને છે આશા, વસીમ અક્રમે પણ આપ્યુ હવે નિવેદન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 2:53 PM

T-20 લીગની શરુઆત 12 વર્ષ અગાઉ 2008માં શરુ કરવામાં આવી હતી. ત્યારે લીગની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ધુરંધર શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, ઉમર ગુલ અને સોહેલ તનવીર જેવા ખેલાડીઓએ પણ લીગમાં હિસ્સો લીધો હતો. જોકે તે પહેલો અને છેલ્લો મોકો હતો, કે જેમાં પાકિસ્તાનના ખેલાડીઓએ લીગમાં ભાગ લીધો હોય. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં આવેલા તણાવને લઇને પાકિસ્તાનના ખેલાડીઓને લીગમાં રમવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમય સમય પર પાકિસ્તાન તરફ થી પુર્વ અને વર્તમાન ક્રિકેટરો દ્રારા પોતાના ખેલાડીઓને ટી-20 લીગમાં રમવાની તક આપવા માટે પુરજોશમાં માંગ કરી ચુક્યા છે. હવે ફરી એકવાર પાકિસ્તાનના પુર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અક્રમે પણ જેને લઇને હવે ફરી મોટુ નિવેદન કર્યુ છે.

આઇપીએલમાં ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલીયા જેવા મજબુત ક્રિકેટ દેશોના ખેલાડીઓ રમીને અનુભવ અને પ્લેટફોર્મ મેળવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના યુવાન ખેલાડીઓને આ પ્રકારનો મોકો નહી મળવાને લઇને વસીમ અક્રમ ખફા ખફા જોવા મળી રહ્યા છે. અક્રમે કહ્યુ છે કે, મારુ હંમેશા થી માનવુ છે કે રમતને રાજનિતિક શિકાર નહી બનવા દેવો જોઇએ. જોકે આ બંને દેશો વચ્ચેનો મામલો છે અને મારુ આ મામલે કંઇપણ કહેવુ યોગ્ય નથી. જોકે પ્રમાણે સવાલ પુછાઇ રહ્યો છે તેમ પ્રમાણે, આઇપીએલ ક્રિકેટ ની દુનિયાની સૌથી પ્રતિસ્પર્ધી લીગ છે. કદાચ પાકિસ્તાની યુવા ખેલાડીઓ તેનો હિસ્સો બનવાનો મોકો મળ્યો હોત. હું ભારતીય ખેલાડીઓને પણ પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા માંગુ છુ.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

તો વળી વિરાટ કોહલી અને બાબર આઝમમાં તુલના ના સવાલ પર પણ વસીમ અક્રમે કહ્યુ હતુ, મને કોઇ પણ પ્રકારની તુલના પસંદ નથી. પરંતુ હું તે જરુર કહેવા માંગીશ કે બાબર આઝમમાં અસાધારણ પ્રતિભા છે. તેમણે ટુક઼ડાઓમાં પણ, બધાજ પ્રારુપોમાં પોતાની પ્રતિભા અને કૌશલ્ય દેખાડ્યુ છે. મને ખુબ જ ખુશી હશે જો તે આ તુલના ને સકારત્મકતા રીતે લેશે. વિરાટ કોહલીની માફક તે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા લાવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">