T-20: દિલ્હી કેપીટલ્સની કારમી હાર, કિંગ્સ ઇલેવન પંજાબ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ ?

ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં હોય કે પછી વિદેશી ધરતી પર, આ ટુર્નામેન્ટનો રોમાંચ ક્યારેય ઓછો થઇ શકે એમ નથી. દરેક વખતની જેમ આ વખતે પણ ટી-20 લીગની 90 ટકા થી વધુ મેચ રમાઇ ચુકી છે, તેમ છતાં પણ હજુ સુધી પ્લેઓફની ચારેય ટીમોનો ફેંસલો હજુ સુધી આવી શક્યો નથી. ફક્ત મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ […]

T-20: દિલ્હી કેપીટલ્સની કારમી હાર, કિંગ્સ ઇલેવન પંજાબ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ ?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 01, 2020 | 11:33 AM

ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં હોય કે પછી વિદેશી ધરતી પર, આ ટુર્નામેન્ટનો રોમાંચ ક્યારેય ઓછો થઇ શકે એમ નથી. દરેક વખતની જેમ આ વખતે પણ ટી-20 લીગની 90 ટકા થી વધુ મેચ રમાઇ ચુકી છે, તેમ છતાં પણ હજુ સુધી પ્લેઓફની ચારેય ટીમોનો ફેંસલો હજુ સુધી આવી શક્યો નથી. ફક્ત મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ ટી-20 લીગમા ક્વોલીફાઇ થઇ શકી છે. તો વળી ટી-20 લીગની 13 મી સિઝનની 51 મી મેચમાં દિલ્હી કેપીટલ્સને મળેલી કારમી હાલ થી કિંગ્સ ઇલેવન પંજાબને રાહત થઇ શકે એમ છે. તેને આ વાતનો મળનારા ફાયદાના હિસાબને માંડતા હવે પ્લેઓફની રેસ એકદમ દિલ ચસ્પ બની ચુકી છે.

દિલ્હી ની ટીમને મુંબઇએ આ મેચમાં નવ વિકેટે હરાવ્યુ છે. અને મુંબઇ ઇન્ડિયન્સએ 15 ઓવરમાં જ મેચને ખતમ કરી લીધી હતી. જેનો સિધો ફાયદો હવે કિંગ્સ ઇલેવનના ખાતામાં જમા થઇ રહ્યો છે. કારણ કે દિલ્હી કેપીટલની ટીમ નો નેટ રન રેટ કિંગ્સ ઇલેવન પંજાબ ના મુકાબલે ઘણો જ ઓછો છે. હવે જો દિલ્હીની ટીમ પોતાની આગળની મેચને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી જાય છે, સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ને હરાવી દે છે તો ચિત્ર બદલાઇ જાય એમ છે. એટલે કે હિસાબે આખરે ટોપ ફોરમાં પંજાબની સ્થિતી બની જાય છે, આમ આવા સંયોગ પંજાબને પ્લેઓફની વાત બનાવી દે એમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દિલ્હીની હાર પછી ટી-20 લીગની પ્લેઓફની રેસ ખુબ જ દિલચસ્પ બની ગઇ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ને છોડીને બાકીની તમામ ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં બનેલી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ એક નંબર પર છે, અને તે પ્લેઓફ માટે ક્વોલીફાઇ કરી ચુકી છે. જોકે દિલ્હી કેપીટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઇલેવન પંજાબ, કલકત્તા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આ બધી જ ટીમો પાસે હજુ પણ પ્લેઓફની તક જીવંત છે. બેંગ્લોરે હવે તેની બાકી બચેલી બંને મેચ માંથી ક જ મેચમાં જીત હાંસલ કરવાની છે. કારણ કે તેની પાસે 14 અંક છે.

આ પણ વાંચોઃ T-20: રોહિત શર્માને શેની છે ઈજા ? કીરોન પોલાર્ડે કર્યો ખુલાસો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">