સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ
સુરતમાં અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા સાથે એક સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 50 લાખથી વધુની નકલી નોટો અને નોટો છાપવા માટેનું મશીન જપ્ત કર્યું છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. […]
સુરતમાં અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા સાથે એક સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 50 લાખથી વધુની નકલી નોટો અને નોટો છાપવા માટેનું મશીન જપ્ત કર્યું છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં સ્વામિનારાયણ મંદિરના સાધુનું નામ ખુલ્યું હતું.