નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ

નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ સામે આવ્યો ત્યારથી નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની પુષ્પક સિટીમાં આવેલા મકાનમાં તેમને રખાયાનો આરોપ નંદિતાની બહેને લગાવ્યો હતો. જ્યાં પોલીસે એક ટીમ મોકલીને તપાસ પણ કરી હતી. આશંકા સેવાઈ રહી હતી કે, કદાચ અહીં નંદિતા હોઈ શકે. જો કે, […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 3:36 PM

નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ સામે આવ્યો ત્યારથી નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની પુષ્પક સિટીમાં આવેલા મકાનમાં તેમને રખાયાનો આરોપ નંદિતાની બહેને લગાવ્યો હતો. જ્યાં પોલીસે એક ટીમ મોકલીને તપાસ પણ કરી હતી. આશંકા સેવાઈ રહી હતી કે, કદાચ અહીં નંદિતા હોઈ શકે. જો કે, ત્યાં નંદિતા નહીં, પરંતુ આશ્રમની અન્ય 3 સેવિકાઓ હાજર મળી. આ સેવિકાઓને આખાય કેસ સાથે કોઈ સંબંધ ન હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.

આ પણ વાંચોઃ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો વિવાદ, ભાજપ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રામાં રહ્યા હાજર!

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પુષ્પક સિટીમાં જ 3 જેટલા મકાનો આશ્રમ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જે મકાનમાં તપાસ થઈ ત્યાં નિત્યાનંદની તસવીરો જોવા મળી. જો કે, મીડિયાને મકાનની અંદર પ્રવેશ અપાયો ન હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ આખાય મામલામાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. બે દિવસથી કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જો કે, પુષ્પક સિટીના સ્થાનિકોનું માનીએ તો, અહીંના 3 મકાનોમાં આશ્રમના લોકો રહેતા હોવાની વાતથી તેઓ અજાણ હોવાનું કહી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">