સ્વાદ સુગંધ યુક્ત ઈલાયચી કરે છે સ્કીન પ્યોરીફાયરનું પણ કામ, વાંચો આ અહેવાલ

ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે. Web Stories View more ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની […]

સ્વાદ સુગંધ યુક્ત ઈલાયચી કરે છે સ્કીન પ્યોરીફાયરનું પણ કામ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:46 PM

ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે.

Swad sugandh yukt ilaychi kare che skin purifier nu pan kam vancho aa aehval

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). જો તમને ખીલની સમસ્યા રહેતી હોય તો તમે રાત્રે નિયમિતપણે સુતા પહેલા ગરમ પાણી સાથે એક એલચીનું સેવન કરો. તેનાથી તમારી ત્વચા સંબંધી મુશ્કેલીઓ દૂર થશે.

2). જો તમને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય. જો તમારું પેટ બગડતું રહેતું હોય અથવા તમારા વાળ ખૂબ ખરતા હોય તો આ બધી સમસ્યાથી બચવા તમે એલચીનું સેવન કરો. તેના માટે તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એલચી નાંખીને પી શકો છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Swad sugandh yukt ilaychi kare che skin purifier nu pan kam vancho aa aehval

3). દિવસભરની ભાગદોડ બાદ થાકવા છતાં પણ જો તમને ઊંઘ આવવામાં મુશ્કેલી પડતી હોય તો તેનો ઉપાય પણ એલચી જ છે. અનિંદ્રા જેવી સમસ્યાના નિરાકરણ માટે પણ રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એલચીનું સેવન કરો. તમને ઊંઘ સારી આવશે અને નસકોરાથી પણ છુટકારો મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">